Posts

Showing posts from April, 2017

સિંધુ ખીણની સંસ્કૃતિ

Image
સિંધુ ખીણની સંસ્કૃતિ દુનિયાની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ -ઇજીપ્ત, મેસોપોટેમિયા, ચીન અને આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ  અથવા સિંધુ સંસ્કૃતિ.  આ બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી મોટી સિંધુ સંસ્કૃતિ હતી. આ વસાહતની લિપિ, ત્યાં રહેનારા લોકો, એમની ભાષા, ધર્મ  વગેરે. આ વિષેના ગહન સંશોધન અને અન્ય પુરાવાઓને અભાવે તે એક રહસ્ય છે. આર્ય લોકોના ઉદયનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. સ્ટેફન નૅપ, ડેવિડ ફ્રૉલી અને ઘણા ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આર્ય લોકો અને સંસ્કૃત ભાષા ભારતમાં બહારના દેશોમાંથી આવ્યાં નથી. જયારે મૅક્સ મુલર, બેન્ડર, લવીન, ગુફરોવ વગેરે મોટા ભાગના સંશોધકોનું  માનવું છે કે આર્ય લોકો આશરે ઈસ પૂર્વે ૧૫૦૦માં   મધ્ય એશિયામાંથી   (આજે  જ્યાં કિર્ગીઝસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન. ઉઝબેકિસ્તાન વગેરે દેશો આવેલા છે) આવ્યા હતા.  સિંધુ સંસ્કૃતિ  અને એની લિપિનો અસ્ત થયા બાદ આશરે ૧૫૦૦ વર્ષ પછી આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦માં ભારતમાં બ્રાહ્મીનો ઉદય ભારતમાં થયેલો જણાય છે, જેમાંથી દેવનાગરી લિપિનો ઉદય થયેલો છે તેથી બ્રાહ્મી લિપિ  સિંધુ સંસ્કૃતિની લિપિમાંથી ઉદય પામી હોય એ શક્ય લાગતું નથી.  આ બધી લિપિઓ અને સિંધુ સંસ્કૃતિની લિ

Niti Aayog

Image
नीति आयोग(नेशनल इंस्टीट्यूट फॉर ट्रांसफारमिंग इंडिया) पं. जवाहरलाल नेहरू के युग में शुरू की गई  योजना आयोग  का प्रतिस्थापन है। नेहरू काल में शुरू किए गए योजना आयोग ने भारत के पंचवर्षीय विकास की योजना को कई सालों तक लागू किया। भारत में लगभग 30 साल के बाद पूर्ण बहुमत के साथ सत्ता में आई भाजपा सरकार ने वर्षों पुरानी योजना आयोग का नाम बदलकर  नीति आयोग रख दिया है।    साथ में इस आयोग की कार्यप्रणाली में भी एक बड़े स्तर पर बदलाव किया गया है। इस नई संस्था को थिंक-टैंक के रूप में वर्णित किया गया है। इस आयोग का प्राथमिक कार्य सामाजिक व आर्थिक मुद्दों पर सरकार को सलाह देने का है ताकि सरकार ऐसी योजना का निर्माण करे जो लोगों के हित में हो।                 नीति आयोग किस प्रकार योजना आयोग से भिन्न है :  नीति आयोग ने लोगों के विकास के लिए नीति बनाने के लिए विकेन्द्रीयकरण  (सहकारी संघवाद) को शामिल किया है। इसके आधार पर केंद्र के साथ राज्य भी योजनाओं को बनाने में अपनी राय रख सकेंगे।  इसके अंतर्गत योजना निचले स्तर पर स्थित इकाइंयों गांव, जिले, राज्य, केंद्र के साथ आपसी बातचीत के बाद तैयार की जाएगी।

હિન્દ છોડો આંદોલન

Image
ભારત છોડો આંદોલન બેંગલોર ખાતે બસવાનગુડીમાં દીનબન્ધુ સી એફ એન્ડ્રૂજનું ભાષણ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના  વખતમાં  ૮મી ઓગસ્ટ , ઇ. સ. ૧૯૪૨ના દિને  ગાંધીજી  દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન  ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું.  ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼ પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૨માં શરૂ થયેલા આ આંદોલનને 'અંગ્રેજો ભારત છોડો' એવું નામ આપવામાં આવ્યું હતું. જો કે ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને તોડફ઼ોડ જેવી કારવાઇઓ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં  જયપ્રકાશ નારાયણ  જેવા સમાજવાદી સદસ્ય ભૂમિગત પ્રતિરોધિ ગતિવિધિઓમાં સૌથી વધારે સક્રિય રહ્યા હતા. પશ્ચિમ ભાગમાં  સાતારા  અને પૂર્વ ભાગમાં  મેદિનીપુર  જેવા કેટલાય જિલ્લાઓમાં સ્વતંત્ર સરકાર, પ્રતિસરકારની સ્થાપના કરી દેવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદ

Join this group

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/HvH0KmS9QPJEzFT0T04g0D

રક્તદાન માટે સંપર્ક કરવો.

જો આપને બ્લડ( લોહી ) ની તાત્કાલિક જરુરિયાત છે તો આપ જે શહેરમાં છો તે શહેરમાથી નીચેના નંબરો પર સંપર્ક કરો. જે વ્યક્તિનો નંબર છે તે વ્યક્તિ પોતાનુ બ્લડ આવીને આપી જશે.. ( આ મેસેજ ને છેલ્લા સુધી વાંચવો જરુરી ) 1 ) નામ - નેલ્સન પરમાર બ્લડ ગ્રુપ - B+ નંબર - 7874449149 શહેર - મહુધા 2 ) નામ - મહેમુદ માકવાણી બ્લડ ગ્રુપ - AB+ નંબર - 9428278872 શહેર - વાંકાનેર 3 ) નામ - મૈલીક પંડીયા બ્લડ ગ્રુપ - A ( negative ) નંબર - 9033613709 શહેર - ગાઘીનંગર/ ભાવનગર 4) નામ - ઘર્મેન્દ્ર સરકારીયા બ્લડ ગ્રુપ - O+ નંબર - 9824453363 શહેર - બોટાદ 5 ) નામ - પ્રદિપ ઠાકોર બ્લડ ગ્રુપ - B+ નંબર - 8488888188 શહેર - અમદાવાદ 6 ) નામ - ભાગ્યરથ વ્યાસ બ્લડ ગ્રુપ - O+ નંબર - 9723388164 શહેર - રાજુલા 7 ) નામ - પ્રશાત ચૌહાણ બ્લડ ગ્રુપ - B+ ve નંબર - 9998376699 શહેર - મહેસાણા 8 ) નામ - કેૈાસ્તંભ અગ્રાવાલ બ્લડ ગ્રુપ - AB+ ve નંબર - 9825801976 શહેર - અમદાવાદ 9 ) નામ - વીજય ગોહીલ બ્લડ ગ્રુપ - A Negative નંબર - 9979671424 શહેર - MUNDARA 10 ) નામ - કિર્તી સુચક બ્લડ ગ્રુપ - O+ નંબર - 9979891662 શ